પ્રત્યેક પ્રાણીમાં તેનો મિત્ર અને શત્રુ નિવાસ કરે છે. પછી એ કોઈ પણ જાતિ કે પ્રજાતિનો કેમ ન હોય. નર હોય કે માદા, સૌની ઉન્નતિ રોકનાર એનો પોતાનો શત્રુ એની અંદર જ નિવાસ કરે છે કે જેને આળસ કહેવાય છે. વળી ઉન્નતિ તરફ આગળ દોરનાર એનો મિત્ર પણ એની અંદર જ નિવાસ કરે છે, કે જેને પરિશ્રમ કહેવાય છે.
Home
યશ ત્યાગથી પ્રાપ્ત થાય છે, દગાથી નહિ.
શ્રીમાન તત્ત્વચિંતક વી. પટેલ ની રચનાઓ
- આપણે શું કરી રહ્યા છીએ? - તત્ત્વચિંતક વી. પટેલ માણસ માત્રમાં જન્મથી જ જીજ્ઞાસા વૃતિ હોય છે, જેમ જેમ ઉંમર અને બુધ્ધી શક્તિ વધતી જાય છે તેમ તેમ...
- ચાલો આપણે પરમ સુખને મળીયે - તત્ત્વચિંતક વી. પટેલ આ જગતનું દરેક પ્રાણી સુખ ઇચ્છે જ છે. વધારેને વધારે સુખ પ્રાપ્ત કરવા માટે જ તે સદા પ્રયત્નશીલ હોય છે...
- ભગવાન બુદ્ધનું કહેવાનું શું છે? - તત્ત્વચિંતક વી. પટેલ આપણે સૌ જાણીએ છીએ કે બુધ્ધ ભગવાને મધ્યમ માર્ગ સૂચવ્યો છે. એટલે કે બંને બાજુ અતિ થી દુર રહેવા કહ્યું...
- રામાયણ આપણને શું આચરણમાં મુકાવા કહે છે - તત્ત્વચિંતક વી. પટેલ રામાયણ કે ભાગવત એ કોઈ સામાન્ય પ્રકારની ચકી-ચકાની વાર્તા નથી. તેમાં માનવીય જીવનનું ધુંટાતું અદભુત...
- ભારતીય ચિંતનમાં મુક્ત થવાનુ ચિંતન - તત્ત્વચિંતક વી. પટેલ આ જીવનનું પરમ ધ્યેય છે મુક્તિ. આ મુક્તિ એટલે જ આ જીવનની સિદ્ધી, અને આ સિદ્ધી એટલે પરમતત્વ...
નવીનતમ રચનાઓ
નવીનતમ રચનાઓ
એક વ્યક્તિ તેના ત્રણ છોકરાઓને લઈ જ્યોતિષ પાસે જાય છે અને એમનું ભવિષ્ય પૂછે છે. જ્યોતિષે એ છોકરાઓની...
આખી રાત ચિંતાના કારણે હું ઊંઘી નહીં શક્યો હતો; હોટેલના રૂમમાં આમ-તેમ આંટા મારતો રહ્યો. ગઈકાલે...
એક યુવા બાળક પોતાના પિતાને બોલ્યો કે ભગવાન આ જગતમાં છે જ નથી. જો ઈશ્વર હોત તો આપણને દેખાતે. પિતાએ...
બાદશાહ અકબર જેટલા સારા શાસક હતા એટલા જ સારા વ્યક્તિ પણ હતા. એમનો વિનોદપ્રિય સ્વભાવ સૌને પસંદ હતો....
ગીતા અમૃત
અહીં (પાંડવોની સેનામાં) મોટાંમોટાં શૂરવીરો છે, જેમનાં ઘણાં જ મોટાંમોટાં ધનુષ્યો છે તથા જેઓ યુદ્ધમાં ભીમ અને અર્જુનના સમાન છે. તેઓમાં યુયુધાન (સાત્યકિ), રાજા વિરાટ અને મહારથી દ્રુપદ પણ છે. ધૃષ્ટકેતુ અને ચેકિતાન તથા પરાક્રમી કાશીરાજ પણ છે. પુરુજિત અને કુંતીભોજ - એ બન્ને ભાઇઓ તથા મનુષ્યોમાં શ્રેષ્ઠ શૈબ્ય પણ છે. પરાક્રમી ઉત્તમૌજા પણ છે. સુભદ્રાપુત્ર અભિમન્યુ અને દ્રૌપદીના પાંચેય પુત્રો પણ છે. એ સઘળેસઘળા મહારથી છે.
અન્યાન્ય રચનાઓ
અન્યાન્ય રચનાઓ
જેની અડધી કાય ચમ્પકના જેવી ગૌર છે, અડધુ શરીર કપૂરના જેવું સફેદ છે, અર્ધભાગમાં સુંદર સુંવાળા વાળ છે, જ્યારે બીજા અડધામાં જટા છે, આવા શિવા (પાર્વતી) ને તથા શિવને નમસ્કાર.
એકાક્ષર ૐ કાર તમે છો, મહર્ષિઓમાં ભૃગુ તમે છો;
યજ્ઞોમાં જપયજ્ઞ તમે છો, શ્રી કૃષ્ણ સર્વત્ર તમે છો......
ભારતની ભાતીગળ સંસ્કૃતિનો આધ્યાત્મિક વિકાસ અને વારસો એટલે વ્રત વૈભવ, તહેવારો અને ઉત્સવોનો ત્રિવેણિ...
એકવાર કબૂતરોનું એક ઝુંડ આકાશમાં ઊડી રહ્યું હતું. તેમને જમીન પર થોડા ચોખાના દાણા દેખાયા. દાણા જોઈને...
ભગવાન શ્રી રામચંદ્રજી મર્યાદા પુરુષોત્તમ ગણાય છે, જ્યારે શ્રી કૃષ્ણચંદ્રજી પૂર્ણ પુરુષોત્તમ ગણાય છે...
ઉભરતી રચનાઓ
ઉભરતી રચનાઓ
પરમ કૃપાળુ પરમાત્માએ માનવના હાથમાં એક પ્યાલું આપ્યું અને તેમાં "આનંદ" નો એક તરંગ મૂક્યો અને કહ્યું - આમાં આનંદ છે, પણ તે ત્યાં સુધી આનંદ રહેશે, જ્યાં સુધી એને કાળનો સ્પર્શ નહિ થાય.
એક વયોવૃદ્ધ સજ્જન રેલગાડીમાં યાત્રા કરી રહ્યા હતાં. એમના ડબ્બામાં એક પરિવાર પણ બેઠું હતું. પતિ,...
આકાશ (એ વિસ્તૃત મહાશૂન્ય જેમાં સંપૂર્ણ બ્રહ્માંડ સમાહિત છે) લિંગનું સ્વરૂપ છે અને પૃથ્વી એની પીઠિકા...
ધર્મ અને દર્શનનો ઇતિહાસ તપાસતા પ્રાચીન કાળથી જ બે ભિન્ન-ભિન્ન ધારાઓ વહેતી જોવા મળે છે. એક કાંઈ કહે...
અનંત, નિરાકાર, નિર્ગુણ, નિર્વિશેષ, અદૃષ્ટ વગેરે બધા બ્રહ્માના અભાવાત્મક ગુણ છે. સચ્ચિદાનંદ, સત્ય,...
વેદ વાણી
ઈશ્વર દ્વારા રક્ષિત, યજ્ઞ કરનાર દેવગણ શ્રદ્ધા પ્રતિ ખેંચાય આવે છે. મનુષ્ય હ્રદય આસ્થાથી શ્રદ્ધા પામે છે અને શ્રદ્ધાથી જ સમૃદ્ધિની પ્રાપ્તિ કરે છે.
ऋगवेद १०/१५१/४
લોકપ્રિય રચનાઓ
લોકપ્રિય રચનાઓ
સોરઠ ભૂમિ પાવન ધામ, વીરપુર નામે એમાં ગામ,
પ્રગટ્યા ત્યાં શ્રી જય જલારામ, જનસેવાનું કરવા કામ, ...
રાજબાઇ માતાનું નામ, પ્રધાનજી પિતાનું નામ,
લોહાણા જ્ઞાતિ હરખાય, નામ સમરતાં રાજી થાય, ...
ગૌરી-પાર્વતીના પુત્ર વિનાયક ગણપતિ દેવને પ્રણામ કરી આયુષ્ય કામના માટે અને સર્વ કાર્યની સિદ્ધિ અર્થે...
हे शारदे माँ, हे शारदे माँ,
अज्ञानता से हमें तार दे माँ
तू स्वर की देवी ये संगीत तुझ से,
हर शब्द...
શિવ મહિમાનો ના'વે પાર, અબુધ જનની થાયે હાર.
સુર બ્રહ્મા પણ કાયમ ગાય, છતાય વાણી અટકી જાય.
જેનામાં...
વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા,
વિદ્યાધારી વદનમાં વસજો વિધાતા,
દુરબુદ્ધિને દુર કરી સદબુદ્ધિ આપો,...